જયા બચ્ચને કર્યો ખુલાસો: “મારી જગ્યાએ જો કોઈ બીજું હોત તો વૃંદાવન પહોંચી જાત”, અમિતાભ બચ્ચન સાથે લગ્નનું કારણ અને તેમના સ્વભાવ વિશે કરી ખાસ વાત.
બોલિવૂડના દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું વ્યક્તિત્વ એકબીજાથી તદ્દન અલગ છે, અને આ વાત સ્વયં જયા બચ્ચન પણ સ્વીકારે છે. મુંબઈમાં…